મંત્રદ: પિતા

આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારનું શિક્ષણ લેવાની નિશાળ એટલે ‘ધન્યો: ગૃહસ્થાશ્રમ’. એ નિશાળમાં જગતસમક્ષ આદર્શભૂત સામાજિક ગુણો, દિવ્ય કૌટુંબિક જીવન અને શ્રેષ્ઠતમ નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન ઉભું કરનાર વ્યક્તિ એટલે પિતા. કૌટુંબિક હૃદયપુષ્પોને પરસ્પર શુભ્ર મોતીની માળામાં એકસૂત્રતાથી પરોવીને રાખે તે એટલે પિતા. પિતા એ… ત્યાગ માટે અર્થ સંચય, સત્યને માટે મિતભાષી, સંતતિ માટે વિજીગીષુવૃત્ત,… Continue reading મંત્રદ: પિતા

દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ

‘અમે જ નિર્ધારી હતી વિદાયની આ ઘડી, તોયે મન કહે, ન જા, ન જા, ન જા….’ -અનિલ આચાર્ય ની આ પંક્તિઓ ટૂંકમાં ઘણું વધુ કહી જાય છે. માહ્યરામાં બેઠેલી દીકરી વિધિની એ ક્ષણોમાં ક્ષિતિજને આરે આવીને ઉભી રહે છે અને પૃથ્વીને ઓળંગીને આકાશ તરફ જવાની તૈયારીઓ કરતી હોય ત્યારે પોતાની વીસ વર્ષની વીતી ચુકેલી જિંદગીને… Continue reading દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ