હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’

‘દાસ મારુતિ’ અને ‘વીર મારુતિ’ બંનેમાંથી કયું સંબોધન પસંદ કરશો? એવું કદાચ આજના કાળમાં પણ જો હનુમાનને પૂછવામાં આવે તો તે પોતાની પસંદગી ‘દાસ મારુતિ’ પર જ ઉતારશે. રાવણને જીતનારો ‘વીર’ અને રામને જીતનારો એ ‘દાસ’. રામ હનુમાનને પૂછે છે કે, “તને શું જોઈએ?” ત્યારે, “મને તમારા પરથી પ્રેમની ભક્તિ તથા આપ પરત્વેની આસક્તિ લેશમાત્ર… Continue reading હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’