દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ

‘અમે જ નિર્ધારી હતી વિદાયની આ ઘડી, તોયે મન કહે, ન જા, ન જા, ન જા….’ -અનિલ આચાર્ય ની આ પંક્તિઓ ટૂંકમાં ઘણું વધુ કહી જાય છે. માહ્યરામાં બેઠેલી દીકરી વિધિની એ ક્ષણોમાં ક્ષિતિજને આરે આવીને ઉભી રહે છે અને પૃથ્વીને ઓળંગીને આકાશ તરફ જવાની તૈયારીઓ કરતી હોય ત્યારે પોતાની વીસ વર્ષની વીતી ચુકેલી જિંદગીને… Continue reading દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ