“મેઘદૂત” -કાલિદાસ

સંસ્કૃત સાહિત્યની રસયમુનાને કાંઠે શોભતા વૃક્ષની ઉપમા મહાકવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ’ને આપી શકાય અને ત્યાં નૃત્ય કરતા મયૂરનું સ્થાન ‘મેઘદૂત’ શોભાવે છે તેમ કહી શકાય. ‘કાવ્યમાં શ્રેષ્ઠ’ એવું મેઘદૂત ભારતવર્ષની સંવેદનાની સફર ખેડાવવા મજબૂર કરી મૂકે છે. શૃંગારની ચરમસીમા ધરાવતું ખંડકાવ્ય એટલે મેઘદૂત. વાક્યના શબ્દે-શબ્દે ચોમેર શૃંગારરસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે. ‘સાવન’ અને… Continue reading “મેઘદૂત” -કાલિદાસ

ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’…!

પ્રશ્ન જવો ટપકે, ‘ગમતી ઋતુ કઈ’ ? એટલે બાળકો જવાબ આપશે ‘ચોમાસું’ અને નીતનવા રોજ પ્રેમના માર્કેટમાં હરાજીમાં બહાર પડતા ‘લવરિયા’ પબ્લિક કહેશે ‘શિયાળો… (વિન્ટર)’. આ પ્રશ્નના જવાબનું કારણમાં આ ઋતુની વધુ પડતી ‘અચ્છાઈ’ નહિ પરંતુ ઉનાળાની ખોબલે-ખોબલે મનમાં ‘પિંગ’ થતી ‘બુરાઈ’ જ હોય. એમાં પણ, મનમાં વિચારે કે કઈ ઋતુ ગમતી હશે? અને ઉનાળાએ… Continue reading ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’…!