हमिदाबाई ची कोठी : (હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક

  “મારે તબિયત નહિ, જીંદગી સારી જોઈએ છે.” મરાઠી રંગમંચના જાણીતા નાટકકાર અનિલ બર્વે, કલાકાર નાના પાટેકર અને ડિરેકટર વિજય મહેતાની ત્રિપુટી દ્વારા ભજવાયેલ મરાઠી નાટક ‘હમીદાબાઈ ચી કોઠી’ અદભુત છે. પહેલાના સમયમાં સાંજના સમયે મનોરંજન માટે નૃત્ય – સંગીતના કાર્યક્રમો થતા. ઠેર-ઠેર કોઠીઓ હતી. ઈમાનની કદર હતી અને ગર્વથી આ મોજશોખ થતા. આ તેવા… Continue reading हमिदाबाई ची कोठी : (હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક